પારજાંબલી કિરણોની હાનિકારક અસરો લખો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

પારજાંબલી કિરણોથી ચામડી જીર્ણ થવી, આંખમાં મોતિયો આવવો, ચામડીનું કૅન્સર થવું, માછલીની પ્રજનન ક્ષમતામાં ઘટાડો થવો, જલજ વનસ્પતિનો નાશ થવો વગેરે થાય છે.

Similar Questions

રજકણ પ્રદૂષકોની પર્યાવરણ પર થતી અસરો ટૂંકમાં લખો. 

નીચેના માટે તમે હરિયાળું વિજ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરશો ?

$(a)$ પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ ઘટાડવા

$(b)$ ડ્રાયક્લિનિંગમાં હાઇડ્રોજનયુક્ત દ્રાવકનો અને ક્લોરિનયુક્ત બ્લીચિંગનો ઉપયોગ ટાળવા.

$(c)$ સાંશ્લેષિત ડિટરજન્ટનો ઉપયોગ ઓછો કરવો.

$(d)$ પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઓછો કરવા. 

કીટનાશક અને નીંદણનાશક એટલે શું ? ઉદાહરણ આપી સમજાવો. 

સ્ટ્રેટોસ્ફિયરમાં ઓઝોન વાયુ કેવી રીતે ઉત્પન્ન થાય છે ? 

સુપોષણ એટલે શું ?